11/16/2021

Lunar Eclipse Nov 18th 2021 Explained in Telugu || karthika Pournami Gra...

11/02/2021

1st year Samvatsareeka Srardham Puja items list in Telugu

సంవత్చరీక పితృ కార్యమునకు సామగ్రి మరియు వివరాలు.

పసుపు 50గ్రా, కుంకుమ 50గ్రా, 
తమలపాకులు 10, వక్కలు 4,
అగరవత్తులు 1 ప్యా, 
కర్పూరం 100గ్రా, అరటిపండ్లు 12, 
కొబ్బరికాయలు 1,
దీపారాధన కుందులు, వత్తులు, నూనె, 
చిల్లర పైసలు 25 సెంట్స్  40.
డిస్పోసల్ గ్లాస్ లు 6, బౌల్స్ 6,
 పూలు కొన్ని, గంధం చిన్న డబ్బా, 
నల్ల నువ్వులు 50గ్రా,
అల్యూమినియం ట్రేలు 2,
మామిడి ఆకులు, 
అరటి ఆకులు,
బియ్యం పిండి , పాలు ( పిండప్రదానం కోసం ). 


బ్రాహ్మణ స్వయంపాకం దానం సామగ్రి: 
బియ్యం, కందిపప్పు, ఇంగువ, వంట నూనె, వేరుశనగ గుండ్లు, తెల్ల  మినప గుండ్లు, ఎండు కారం , గోధుమ రవ్వ,
కూరగాయలు : బెండకాయలు , దొండకాయలు, దోసకాయ, సొరకాయ, బీరకాయ, పాలకూర, కొత్తిమీర, కరేపాకు, పచ్చిమిరపకాయ. అల్లం, పాలు 1

సంవత్సారీకమునందు దశ దానాలు ఉంటాయి కనుక అందులో ప్రతీ దానానికి $11 చొప్పున తాంబూలంలో ఏర్పాటు చేసుకోవలెను. ఈ దానములకు దక్షిణకు సంబంధం లేదు.
దశ దానాలు వివరాలు: 1. వస్త్ర దానం, 2. పుస్తకదానం, 3. సువర్ణదానం(బంగారం), 4. దీపదానం, 5. భూదానం, 6. గోదానం, 7. ధాన్యాదానం, 8. ఆద్యదానం (నెయ్యి), 9. గుడా దానం(బెల్లం), 10. ఛత్ర(గొడుగు), చమర(విసనకర్ర), పాదుకలు(చెప్పులు), సాలగ్రామం(శివలింగం), యజ్ఞోపవీతం. ఇవి దశ దానాలు.
గమనిక: 1. కర్త విధిగా మడి కట్టుకొని (పంచ, కండువా ధరించి) కార్యక్రమం నిర్వహించాలి.

11/01/2021

Puja Items List for Rudra Abhishekham at Home

Rudra Abhishekham at Home Puja Items List 

Turmeric and Kumkum

Sandalwood (Pooja) Powder 

kalasam: 1

Incense Sticks 1 packet ( Agarabhathi ) 

Beetle Leaves: 15

Beetle Nuts: 11

5 Types of Fruit: 5 counts each at least 

Coconuts: 3

Coconut water 

Rice:1 lb

Bath Towel: 1

Karpuram 

Milk: 1 gallon 

Yogurt ( Dahi ) 1 small cup 

Homemade Ghee (If available)

1 small bottle of Honey

Panchapatra/Uddharina/Plate

Oil Deepam with cotton wick 2 

Bell and Arathi Plate 

Matchbox

Plates: 4

Water cups

Paper Towels

Bedsheets to sit for puja ( fresh washed ) 

Coins: 20 quarters

Flowers 2 bunches

Prasadam for lord siva 

aluminum trays 2  Big 

Fruit juices for Abhishekham 

Bhasmam ( Vibhuthi ) 1 small pack 


8/31/2021

గృహ ప్రవేశం,హోమము సత్యనారాయణ వ్రతమునకు సామగ్రి

 గృహ ప్రవేశం,హోమము సత్యనారాయణ వ్రతమునకు సామగ్రి


పసుపు 100గ్రా,
కుంకుమ 50 గ్రా, 
తమలపాకులు 40, 
వక్కలు 30, 
అగరవత్తులు 1 ప్యా, 
కర్పూరం 50గ్రా,
ఆవునెయ్యి 500గ్రా, 
బియ్యం 4lb,
టవల్ 1, 
జాకిట్టు ముక్కలు 2,
పసుపుకొమ్ములు 25,
ఖర్జూర కాయలు 25, 
1 డాలర్ బిల్స్ 35, 
క్వాటర్ డాలర్ కాయిన్స్ 40, 
10 డాలర్ బిల్ 1, 
మామిడి ఆకులు కొన్ని, 
కలశం చెంబు 1,New 
ఆచమన పాత్ర ( చిన్న గ్లాసు , స్ఫూను , క్రింద ప్లేటు  ) 
కొబ్బరికాయలు 8, 
నవధాన్యాలు 2 సెట్లు, 
ఎర్ర గుమ్మడి కాయ 1,  
ఎండు కొబ్బరి చిప్పలు 4,
అల్యూమినియం ట్రేలు చిన్నవి 4,
ఇసుక ( Home Deport లో దొరుకుతుంది ), 
అటుకులు కొన్ని, 
బెల్లం పొడి 100గ్రా, 
గంధం డబ్బా 1, 
పళ్ళు వివిధరకాలు కొన్ని, పూలు, 
డిస్పోసల్ బౌల్స్ 10,
డిస్పోసల్ గ్లాసులు 5, 
చెంచాలు 2,
దారపుబంతి 1 కంకణములకు. 
నిమ్మకాయలు 10, 
గోధూమరవ్వ, 
పంచదార, పెరుగు, తేనె, 
సత్యనారాయణ స్వామి లేక విష్ణు మూర్తి లేక వెంకటేశ్వర స్వామి  వారి రూపు (ముద్రఉన్న డాలర్ కానీ చిన్న విగ్రహం కానీ), 
దేవుని పటాలు, 
దీపారాధన కుందులు: చిన్నవి 2, పెద్దవి 2, 
వత్తులు, నువ్వుల నూనె 1 బాటిల్, 
అగ్గిపెట్టి,  కత్తెర, చాకు, పాలు పొంగించుటకు గిన్నె,మూత, గరిట, 
పాలు 1lb. కత్తెర, చాకు.
మండపారాధన చేయటానికి దేవుడి పీఠ . 2x2 కనీసం.
దంపతులు కూర్చోటానికి పీఠలు లేక bedsheet .

స్వయంపాకం సామగ్రి: 4 రకాల కూరగాయలు,  పప్పు,బియ్యం,నెయ్యి లేక నూనె,  వంట సరుకులు మీ శక్తి మరియు శ్రద్ధ అనుసరించి.  
బ్రాహ్మణ భోజన దానం : స్వయంపాకం పురోహితులకు ఇచ్చే వుద్దేశం లేక ఆచారం వున్న స్వయంపాకం యేర్పాటు చేసుకోండి.  కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను తీసుకో గలను.  


గమనిక: ముహూర్తానికి ముందుగా చేయవలసిన ఏర్పాట్లు. 
1, దంపతులు సంప్రదాయ దుస్తులను ధరించాలి, కార్యక్రమం శ్రద్ధగా ప్రశాంతంగా మనసు పెట్టి చేసుకోవాలి.
2,  గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెత్తి గుమ్మం బయట ముగ్గు వేసుకుని గుమ్మానికి కొంచం మామిడి ఆకులు కట్టుకోండి

పసుపు కుంకుమ గంధము బౌల్స్ లో పోసి పెట్టుకోవాలి

అగరుబ త్తీ కర్పూరము కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి

వక్కలు , పసుపు కొమ్ములు ,  ఖర్జూరాలు  ,చిల్లర డబ్బులు  ఈ 4 ఐటమ్స్ కూడా విది విడిగా బౌల్ లో కానీ ప్లేట్ లో కానీ పెట్టుకోండి ఓపెన్ చేసి .

పూలు కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

పండ్లు ఓపెన్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

కొబ్బరికాయలు స్టిక్కర్లు తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి

నిమ్మకాయలు ఒక ప్లేట్ లో పెట్టుకోండి చాకు కూడా

తుండు జాకెట్ పీస్ కలశం బియ్యం ఒక చోట పెట్టుకోండి ఓపెన్ చేసి

పసుకు కుంకుమ కొంచం పూలు దేవుని పటాలు ఒక నిమ్మకాయ ఒక కర్పూరం బిళ్ళ అగ్గిపెట్టె ఒక కొబ్బరికాయలు మిక్సెడ్ నవధాన్యాలు ఒక బౌల్ లో పోస్కుని  ఇవి అన్నీ గుమ్మం బయట పెట్టుకోండి

ఇక బౌల్ లో అక్షింతలు కలిపి పెట్టుకోండి

స్టవ్ కి బోట్లు పెట్టుకుని పాలు పొంగించే గిన్నె కి కూడా పసుపు రాసుకుని ready గా  పెట్టుకోండి

పొంగలి కి బియ్యం బెల్లం ready ga పెట్టుకోండి

8/19/2021

Barasala Namakaranam Puja Items List

Barasala Namakaranam & Dolarohana is a traditional ceremony of naming a newborn baby among Hindu communities of India

 

Pooja Items List for Namakaranam 

  1. Turmeric 100g  
  2. Betel leaves 10
  3. KumKum 50g 
  4. Mango leaves ( optional )
  5. Chandanam 50g
  6. 3 stenles steel Glasess 
  7. Kalasam 
  8. Agarabatti 1 Pack 
  9. Kapooram ( Optional )
  10. Rice 2 lb
  11. Flowers (1 bunch )
  12. 3 kinds of Fruits 2 each 
  13. Prasadam (any Naivedyam cooked) 
  14. Water Coconut: 1
  15. Deeparadhana ( Oil lamps 2 )
  16. Coins $10 worth quarters 
  17. Towel - 1Big.
  18. 1 Bedsheet to spread on floor

8/08/2021

Rudra Homam Puja Items List for USA

Pooja Items list for Rudra Homam. 

Turmeric Kumkum
Chandan ( Pooja Powder )
Incense Sticks 
Beetle Leaves 20
Beetle Nuts 15 
Dry Coconuts 4
applewood chunks ( If your doing Homam Outside of your home or in the Garage only ) 
Nava Dhanyam
White mustard seeds 
Cooked white rice 1cup
Cooked Prasadam ( Any Item no Onion no Garlic)
Sand Bag 1 

Rice 4 lb 
Rice Flour small cup 
Ghee 2 lb
Bananas 10
Coconuts 2
Towel 1
Blouse Piece 1
Flowers 2 bunches
Flower Garland If possible 
Coins (Quarters) 1 role 
Kalasam (for puja) 1
Panchapatra/Uddharina/Plate
Oil Deepam with a cotton wick
Bell
Arathi Plate
Matchbox
Plates 4
Water cups 5
Aluminum Tray 2 small 
Aluminum Foil and Paper Towel
Bedsheet
Bricks 16 

for more information/Questions please call Hindu Priest Sarmaaji @ 3365176268

Hara Hara Maha Deva 




7/19/2021

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય. Sri Satyanarayana Puja Katha in Gujarati.

 શ્રી સત્યનારાયણ કથા 

✨ અધ્યાય :- (1)

એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા.

તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.

શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને પછ્યુ કે હે મહામુની! વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછીત ફળ પ્રાપ્ત છે થાય, આપ તે અમનેસમજાવીને કહેવાની કૃપા કરો.

શ્રી સુતજીએ કહ્યુ: એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછયો હતો એનો, જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો જ તે કથા હુ તમને સંભળાવુ છું.

એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમા ફરનાર યોગીરાજનારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યા મા. ત્યા એમણે ઘણાલોકોને પોતપોતાના પુર્વજન્મના કર્મ અનસુાર અનેક પ્રકારના દુ: ખો ભોગવતા જોયા.

"એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુ: આ ખો દૂર થઈ શકે"

એવુ વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમા શ્રી વિષ્ણુભગવાન પાસે પહોચ્યા.

પર મન-વાણીથી, આદી, મધ્ય અને અંત રહીત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ, છતા ગુણાત્મા, ભક્તોના દુ: ખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ' હું આપને વંદન કરુ છું.'

શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળુ કહો, હું તમને બધુ જણાવીશ જ.

નારદ બોલ્યા: હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારના દુ: ખોથી પીડાય છે. એ દુ: ખો દૂર કરવાનો કોઈ આપ સરળઉપાય જાણતા કરી હો તો કૃપા મને કહેવા આપને નમ્રવિનંતી કરુ છું.

શ્રી વિષ્ણુ ભગવાને કહ્યુ હે નારદ! લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો.

મનુષ્ય લોકમા અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પુણ્ય આપનારૂ એક વ્રત છે. હે વત્સ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહુ છું. એ છે સત્યનારાયણનુ વ્રત. યોગ્ય વિધિવિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાંં મોક્ષ મળે છે.

ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા: ' આ વ્રતનું ફળ શું? એની વિધી શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યુ હતુ તે આપ મને વિસ્તારથી કહો.'

આ પવિત્ર વ્રત દુ: ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્ર્રદ્ધાથી કોઈ પણ દીવસેસાંજે બ્રાહ્મણો વડીલો,, ઈષ્ટ મીત્રો અને સગાં વહાલાં સહીત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત પૂજન કરવુ જોઈએ. સવાયોપ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદબધાંને વહેંચવો અને પોતે લેવો પણ.

પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય, અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશુ.

આ રીતે સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાથી મનષ્યની બધી મનોકામના અવશ્ય પુર્ણ છે થાય.

બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનનો જય.

✨ અધ્યાય: - (2)

આ રીતે સત્યનારાયણ ભગવાનનાં વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદી ઋષિઓને કહ્યુ. આ વ્રત સૌપ્રથમ જેણે કર્યુ તેની કથા કહુ છું.

હે ઋષીઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એકગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજભીક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો.

એક દિવસજેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનોવેષ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદર પુર્વક કહ્યું.

" હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગોછો?"

વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનાંદ બ્રાહ્મણે કહ્યું. " હું બહુ જ ગરીબ છુ, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આકષ્ટમાથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીનેમને અવશ્ય કહો."

વૃદ્ધ બ્રાહ્મણ વેષધારી ભગવાન બોલ્યા:

" હે બ્રાહ્મણ! ઈચ્છીત ફળ આપનાર અને બધી જ મનોકામનાપુર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનુ પૂજનઅને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનનાબંધનમાથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનુ સુખ મેળવે છે."

તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધી બતાવી બ્રાહ્મણનો વેષ ધારણકરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ ધ્યાન થઈ ગયા.

આ બ્રાહ્મણે જે વ્રત કહ્યુ તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો, આથીરાત્રેે બરાબર ઊંઘ પણ આવી ન. બીજે દીવસે વ્રત અનેપૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવાગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યુ. તે ધન વડેશતાનંદે ભાઈબંધુઓ સહીત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ.

આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુ: ખોથી મક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠબની ગયો.

ત્યારથી તે દર મહીને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ બધા રીતે દુ: ખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો.

શ્રી સુતજી બોલ્યા:

" હે ઋષીમુનીઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યુ હતુ તે બધું જ મેં તમને કહયુ છે. બીજુ વધારે તમારે શું સાંભળવું છે?"

શૌનકાદી ઋષીઓએ કહ્યુ:

" હે મુનીશ્રેષ્ઠ! અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાનીઈચ્છા છે થાય. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એવ્રત કર્યુ તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને અમનેકહો."

શ્રી સુતજી બોલ્યા:

" હે ઋષીઓ! એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠીયારો એના ઘરપાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીબ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠીયારાએ પુછ્યું:

" હે બ્રાહ્મણ! આપ આ કરી શું રહયા છો એ અને કરવાથી શું ફળ મળે એ વિસ્તાર પુર્વક મને કહેવાની કૃપા કરો."

કઠીયારાની વાણી સાાંભળી બ્રાહ્મણે કહ્યુ:

" બધાં ઈચ્છીત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણભગવાનનુ વ્રત છે. એની જ કૃપાથી મને ધનધાન્યાદી સર્વ પ્રાપ્ત થયું છે."

તેની પાસેથી આ વ્રતનુ મહાત્મ્ય જાણી કઠીયારો ઘણો ખુશી થયો જ, તથા અને પ્રસાદ લઈ પાણી પી લાકડાંનો ભારો માથે મૂકી "હું પણ આ વ્રત કરીશ" એમ વિચારી નગરમાં એના સદ્ ભાગ્યે જ્યા ધનીક લોકો રહેતા હતા ત્યા પહોચી ગયો. તે દીવસેતે કઠીયારાને એનાં લાકડાંનો રોજ કરતા બમણો ભાવ મળ્યો.

આપછી ખુશ થઈ સારા પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉનો લોટ વગેરે લઈઘરે આવ્યો. આ પછી પોતાના સગાં વહાલાંને બોલાવી વિધિપુર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ આ વ્રતના પ્રભાવથી ધનઅને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||

✨ અધ્યાય: - (3)

શ્રી સુતજી બોલ્યા:

" હે મુનીશ્રેષ્ઠ! હવે એની આગળની કથા ધ્યાન પુર્વકસાંભળો. ઘણા સમય પહેલાંની છે વાત. ઉલ્કામુખ નામનો એકઘણો મોટો, ઈન્દ્રિયજીત અને બુદ્ધીમાન રાજા હતો તે નિયમિત દેવમંદીરમા ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાનઆપતો.

આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહીત ભદ્રાનદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યુ. તે જસમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોચ્યો લઇ આવી.

પોતાના વહાણને માલ સહીત કિનારા પર રાખી રાજા નજીક આવ્યોઅને વિનયપુર્વક પૂછ્યું:

" હે રાજા! ભક્તિપૂર્ણ મનથી શું કરી આપ રહયા છો? એકરવાથી શું ફળ મળે? આપ એ બધુ મને વિગતવાર કહેવાની કૃપાકરો."

રાજાએ કહ્યું,

" હે શઠે! અમે પુત્રાદીની ઇચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ."

રાજાની આવી વાણી સાંભળી આદરપુર્વક શેઠે કહ્યું: " હે રાજન! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપાકરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ."

આ રીતે રાજાનાં વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપુર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધુ કહ્યું જ.

સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારેઆપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ."

એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનનીકૃપાથી તે ગર્ભવતી થઈ.

દસમા મહીને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામકલાવતી રાખવામાાં આવ્યું. આ એક પછી દીવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું:

" આપે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પુરો કરતા નથી?"

શેઠે કહ્યું: "અત્યારે વેપારમા તેજીને લીધે અવકાશ નથી, પુત્રીનાલગ્ન સમયે કરીશું"

પોતાની આ રીતે પત્નીને દીલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાંચાલ્યો ગયો. સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહનેયોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઇ-ભાંડુઓની સલાહલઇ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુરતિયોશોધી લાવે.

શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાનાવિચારથી કાંચન નામની નગરીમાં પહોચ્યો.

એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહનીવાત પાકી કરી જોઇ આવ્યો.

શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રીસત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રીસત્યનારાયણ ભગવાન નારાજ થયા.

કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમા પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઇ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્ય નારાયણ ભગવાને શાપઆપ્યો કે તને મહાન, દારુણ અને કઠીન દુ: ખ પ્રાપ્ત થાઓ.

એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઇ આ વેપારીઓ જ્યાંહતા ત્યાં આવ્યો. રાજાના સીપાઇઓ એ પીછો પકડ્યો જોઇ ભયનેલીધે તેણે ધન ત્યાં નાંખી દીધુ અને ભાગી ગયો.

જ્યાં આ સજ્જન વણીકો હતા ત્યાં રાજાના સીપાઇઓ આવ્યા અનેરાજાનુ, ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડાંથી બાંધી રાજા પાસે

લઇ આવ્યા અને કહ્યું :" હે પ્રભું! આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષહાજર છે."

સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબુત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે હતું તે ધન પણ લઇ લીધું.

શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્નીઅને પુત્રીની પણ ઘણી ખરાબ થઇ દશા. ઘરમાં જે કાંઇ ધન-સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા.

ભૂખ તરસથી દુ: ખી થઈ તેઓ મજુરી કરવા લાગી અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘરભટકવા લાગી. એક દીવસ ભૂખ-તરસથી વ્યાકુળ કલાવતી એકબ્રાહ્મણના ઘરે ગઇ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત-પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદ લઇમોડી રાતે કલાવતી ઘરે ગઇ.

માતાએ કલાવતીને પ્રેમથી પુછ્યું:

" હે પુત્રી! આટલી રાત વીતવા સુધી ક્યાં હતી?

મનમાન્યું કેમ કરે છે?"

કલાવતીએ શાંત સ્વરે કહ્યુ: " મા એક, બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત-પૂજન જોયુ જે, બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારુ છે."

કલાવતીનાં વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણભગવાનના વ્રતનું સ્મરણ થઇ આવ્યુ તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યુ. લીલાવતીએભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતિ કરી કરી:

" હે પ્રભુ! મારા પતિ અને જમાઇને જલદી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો."

વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રેસ્વપ્નમાં કહ્યું :" હે રાજન! પેલા બન્ને બંદીવાન વણીકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઇ ધન તેમનુ લઇ લીધું છે તે પરત પાછુ જ આપી દો. જો તું ચેતીશ નહી તો તારા ધનપુત્ર સહીત રાજ્યનો નાશ કરીશ."

આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા. થતા જ સવાર રાજા ચદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પુરેલા પેલા બંને વણીક મહાજનનેપોતાની સમક્ષ લાવવામાં આવે.

રાજાનાં આ વચનો સાાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરીરાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું: ' બંને વણીક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે.'

બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કારકર્યા. અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવહ્વળ બની મૌન રહ્યા, ત્યારે રાજાએ કહ્યું " તમને આ દારુણ દુ: ખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવેતમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી." હજામત તથા સ્નાનાદી કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધનથીબેવડુ ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યુ: " હવે ખુશીથીતમે તમારા ઘરે જાઓ."

રાજાને પ્રણામ કરી 'આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું' કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનનો જય.

✨ અધ્યાય :- (4)

શ્રી સુતજી બોલ્યા: " યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિવાચનકરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યુ. આવેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેષમાં તેમની પાસે આવ્યાઅને બોલ્યા :" હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યુ છે?"

ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું: " હે સાધુ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારીહોડીમાં તો જ વેલા-પાંદડાં ભરેલા છે."

શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણીસાંભળી કહયુ: " સારુ ભાઇ, તમારી વાત સાચી પડો."

એમ કહી સાધુ વેષધારી સત્યનારાયણ તરત જ ભગવાન એક આગળજઇ જગ્યાએ દરીયાની નજીક બેસી ગયા.

દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડીપર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઇ ગુચવણમાંપડી ગયો.

તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઇ જમીન પર ઢળીપડ્યો. શેઠની દશા જોઈ એ એના જમાઇએ કહ્યું:

" હે પિતા! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શામાટે થઇ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધેથઇ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ. એ સર્વ શક્તિમાન છે અને કાંઇ પણ કરી શકે છે."

જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઇપગે પડી આદર સહીત વિનંતિ કરવા લાગ્યા:

" હે ભગવાન! હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારોઅપરાધ ક્ષમા કરો." આમ વારંવાર કહી ખુબ શોક લાગ્યો કરવા.

રડતા વેપારીઓને જોઇ સાધુ વેષધારી ભગવાને કહ્યું:

" હે શેઠ! વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવાછતા તે મારી પૂજા કરી નહી. મિથ્યા વચનો બોલ્યો. આથી જ હેદુર્બુદ્ધિ! તને વારંવાર દુ: ખ સહન કરવાં પડ્યાં."

શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો:

" હે પ્રભુ! સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે, અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારીમાયાથી મોહીત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારુ જેધન હતુ તે મને પાછુ આપો. હું મારા વૈભવ અનુસાર આપનુ પૂજન

કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાનપ્રસન્ન થયા.

ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીનેપોતાની હોડીને ધન-ધાન્યથી પૂર્ણ જોઇ.

'સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ' એમ કહી શ્રીસત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણકર્યુ.

નગર દેખાતાં જ પોતાના શેઠે જમાઈને કહ્યું, ' જુઓ મારું રત્નપુરી.' અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવારવાના કર્યો. દૂતે નગરમાં પહોચી શેઠની પત્નીને જોતા હાથ જોડીશુભ સમાચાર આપતા કહ્યું.

શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીકઆવી પહોચ્યા છે.

દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ થઇ ખુશ, અને ભગવાનસત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યુ કે હું જઇને એ લોકોનું સ્વાગત કરૂ છુ અને તું પણ (પૂજા પૂરી કરીને) જલ્દી આવ.

કલાવતીએ માઁ નાં વચનો સાંભળી (પ્રસન્ન થઇ) પૂજા પૂરી પરંતુ પ્રસાદ કરી લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઇ.

પ્રસાદ લેવાથી ભગવાન ન થયા સત્યદેવ નારાજ અને કલાવતીનાપતિને એની હોડી સહીત અદ્રશ્ય કરી દીધો.

કલાવતી પતિને ન પોતાના જોતા તરત જ શોકથી વ્યાકુળ થઇજમીન ઢળી પર પડી.

કન્યા કલાવતી ને બહુ જ દુ: ખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યુ ' આ તે કેવું આશ્ચર્ય?' હોડી ચલાવનાર નાવિકો પણસહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈલીલાવતી ગભરાઈ ગઈ પણ ખુબ અને અતિ દુ: ખથી વિલાપ કરવા લાગી.

' જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણજાણે કયા દેવની અવગણના થઈ? હું કશુ જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તીમાન છે?' આમ કહીલીલાવતી પોતાના સ્વજનો સાથે વીલાપ કરવા લાગી.

પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુ: ખી થયેલી કલાવતીને પછીલીલાવતીએ ખોળામાં બેસાડી ખબુ રુદન કર્યુ કલાવતીએ પાદુકાલઈ પતિની પાછળ સતિ થવાનો મનસૂબો કર્યો.

કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જનવણીક પોતાની પત્ની સહીત વિચારવા લાગ્યો.

" આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની? ભગવાન સત્યદેવનીમાયાથી અમે ભ્રમણામાં પડ્યાં છીએ." એમ માની શેઠે પોતાનાંસગાં વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ' આ ઘોર સંકટ દૂર થતા જ હુંભગવાન સત્યનારાયણની પૂજા કરીશ.' અને નમીને શ્રી સત્યદેવનેવારંવાર દંડવત્ પ્રણામ લાગ્યો કરવા.

આથી દીન જનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપાકરી આકાશવાણીથી કહ્યું, ' પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાનાપતિને જોવા દોડી આથી જ આવી ખરેખર એનો પતિ જોઇશકતી એ નથી." જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે એને તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી.

કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાાંભળી કે તરત જ ઘરે જઇપ્રસાદ લીધો, અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન ત્યાં આવી થયો હતો. પોતાના પતિને સામે જોઇ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, " ચાલો હવે ઘરે જઈએ વિલંબ, શા માટે કરો છો?'

કલાવતીની વાત થઇ સાંભળી શેઠે પ્રસન્ન ભાઇ-ભાંડુઓ સાથેપોતાના ઘરે આવ્યો. અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજનકર્યુ. પછી પણ આ દર મહીનાની પુર્ણીમા તથા સંક્રાંતિના દિવસેનિયમ પુર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવાલાગ્યો. આ આ વ્રતના પ્રતાપથી શેઠે લોકનાં સઘળાં સુખ ભોગવીઅંતે વૈકુંઠધામમાં પહોચ્યો.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||

✨ અધ્યાય :- (5)

શ્રી સુતજીએ કહ્યું. " આ પણ પછીનું ચરિત્ર ધ્યાન પુર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રીસત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુ: ખ મેળવ્યું.

એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુપંખી મારી પાછા ફરતા એકવડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઇ-ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા.

અભિમાનના કારણે રાજા ન તો ત્યાં, કે ગયો ન તો તેણે ભગવાનનેહાથ જોડ્યા.

પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધનસંપતિવગેરે જે કંઇ હતું તે બધું નાશ પામ્યું.

(આ રીતે ભયંકર દુ: ખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આદુઃખો પડવાનું કારણ વિચાર્યુ અને નિર્ણય કર્યો)

" શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીરહ્યા હતા ત્યાં જાઉ."

આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તી અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણભગવાનનું પૂજન કર્યુ પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથીફરીથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદીથી સંપન્ન થઇ ગયો, અને આલોકનાં બધાં સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો.

પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરેછે.

દરીદ્ર હોય તે ધનવાન બને છે, કોઇ જાતના બંધનમાં હોય તો થાય છે તેનાથી મુક્ત. ભયભિત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરેછે.

હે મહર્ષિ! હે બ્રાહ્મણો!

આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનુ વર્ણન કર્યુ છે. આ ઘોર કળીયગુ માં શ્રી સત્યનારાયણ ભગવાનનીપૂજા જ બધાાં દુ: ખોનુ નિવારણ શકે છે કરી. હે શ્રેષ્ઠ મુનિઓ! જે આકથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે.

હે મુનિશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મનીકથા સાંભળો: ~ ~

કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું.

લાકડાં વેચનાર પેલો કઠીયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાનરામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાંબંધનોથી મુક્ત થઇ ગયો.

ઉલ્કામખુ રાજા બીજા જન્મમાં રાજાદશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું.

પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજતુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્ સંબંધીકથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય.

5/11/2021

According to Indian Vedic Vastu Shastra, which direction is important ?

 Vastu Tips {Vastu Shastra}:

 Every person has a dream to build their dream home. This dream of dedicated and


working people to fulfill their dreams is also fulfilled. But there are also some of these people who definitely want to build their dream home. But there are some Vastu defects in them, inadvertently subdued. One who takes away the happiness of their home and family, so whenever we get a house built, we must take care of Vastu Shastra.

According to Vastu Shastra, the four main directions are East, South, West, and North. The center between them is called the angle. There are also four angles, in which the south-east, south-west, north-west, and north-east angles are present. At the same time, two sky and Hade's directions have also been saying. In this case, there are altogether 10 directions in Vastu Shastra. According to Vastu Shastra, no direction is inauspicious. Let us know what is the importance of these directions?

East The directionThe east direction is considered as a storehouse of positive energy. According to Vastu Shastra, it is considered to be the direction of Dev. For worshiping God or doing work related to education, the east or northeast angles are very good. While building the house, it should be kept in mind that the temple of God should be kept at the east or northeast angle. And the children’s study room should also be kept in this direction. This leads to the educational development of children and the blessings of mother Lakshmi shower upon the family.

According to Vastu, the west The directionA west facing place is best for the work where you are getting the building related to supermarket chemical goods, etc. At such a place there is development in the work of the supermarket. The chances of loss are small.

answer The directionIn Vaastu Shastra, the north direction is considered to be the direction of Kubera. It is best to open a shop or any such establishment where work related to purchase and sale should be done in this direction. Opening the door of the vault in this direction is very auspicious.

South The directionIn this direction, it is considered very auspicious to construct a building to start any work related to the heavy factory, fire, and electricity. Because according to Vastu, it is considered good to keep heavy items, etc. in the south direction of the house.

4/11/2021

ఆదిశంకరాచార్యుల రచనలు సంబంధ 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో

*ఆదిశంకరాచార్యుల రచనలు సంబంధ 49  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
శంకరాచార్య చరిత్రము www.freegurukul.org/g/AdiShankaracharya-1

శంకర భగవత్పాద గ్రంధ మాల www.freegurukul.org/g/AdiShankaracharya-2

వివేకచూడామణి(సర్వవిధానంద సరస్వతి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-3

శంకర గ్రంధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-4

శంకర హృదయము www.freegurukul.org/g/AdiShankaracharya-5

పంచీకరణ భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-6

ప్రభోధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-7

ఆదిశంకరుల అపరోక్షానుభూతి www.freegurukul.org/g/AdiShankaracharya-8

సిద్ధాంత బిందు www.freegurukul.org/g/AdiShankaracharya-9

జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య www.freegurukul.org/g/AdiShankaracharya-10

శంకర గ్రంధ రత్నావళి-1 www.freegurukul.org/g/AdiShankaracharya-11

శంకర గ్రంధ రత్నావళి-2 www.freegurukul.org/g/AdiShankaracharya-12

శంకర గ్రంధ రత్నావళి-7 www.freegurukul.org/g/AdiShankaracharya-13

శంకర గ్రంధ రత్నావళి-13 www.freegurukul.org/g/AdiShankaracharya-14

శంకర గ్రంధ రత్నావళి-16 www.freegurukul.org/g/AdiShankaracharya-15

ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము www.freegurukul.org/g/AdiShankaracharya-16

ఆదిశంకరుల ఆత్మ బోధ www.freegurukul.org/g/AdiShankaracharya-17

బ్రహ్మ సూత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-18

శివానందలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-19

శివానందలహరి,బ్రమరాంబ అష్టకం www.freegurukul.org/g/AdiShankaracharya-20

సౌందర్యలహరి(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-21

శ్రీ విద్యా లహరి-సౌందర్యలహరికి విశేష వ్యాఖ్య www.freegurukul.org/g/AdiShankaracharya-22

సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-23

నిత్య సౌందర్య లహరి www.freegurukul.org/g/AdiShankaracharya-24

భవాని సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-25

వివేక చూడామణి www.freegurukul.org/g/AdiShankaracharya-26

వివేక చూడామణి(పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-27

భజ గోవిందం www.freegurukul.org/g/AdiShankaracharya-28

భజగోవిందం(విద్యాప్రకాశానందగిరి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-29

అవధూత గీత www.freegurukul.org/g/AdiShankaracharya-30

భజించు మనసా(పాటలు) www.freegurukul.org/g/AdiShankaracharya-31

భజగోవిందం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-32

ఆదిశంకరుల అమృత గుళికలు www.freegurukul.org/g/AdiShankaracharya-33

ఆదిశంకరుల స్తోత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-34

ఆదిశంకరుల ప్రకరణాలు www.freegurukul.org/g/AdiShankaracharya-35

మణిరత్నమాల స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-36

శ్రీ శాంకర సూక్తం www.freegurukul.org/g/AdiShankaracharya-37

అష్టావక్ర గీత www.freegurukul.org/g/AdiShankaracharya-38

కనకధార స్తవం www.freegurukul.org/g/AdiShankaracharya-39

ప్రభోద సుధాకరం www.freegurukul.org/g/AdiShankaracharya-40

శంకర విజయం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-41

ప్రశ్నోత్తరి మణిమాల www.freegurukul.org/g/AdiShankaracharya-42

షట్పదీ స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-43

దక్షిణామూర్తి స్తోత్రం-వివరణ www.freegurukul.org/g/AdiShankaracharya-44

దక్షిణామూర్తి స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-45

దక్షిణామూర్తి స్తోత్రం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-46

శంకర గ్రంధ రత్నావళి లలితా త్రిశతి భాష్యం www.freegurukul.org/g/AdiShankaracharya-47

గాయత్రి మంత్ర శంకర భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-48

శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం www.freegurukul.org/g/AdiShankaracharya-49

*To get this type of messages daily, join in WhatsApp group by below link*
  www.freegurukul.org/join

4/05/2021

Sree Plava Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Telugu Rasi Phalalu 2021-2022

 

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

 

పునర్వసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమీ నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం - 02, రాజ పూజ్యం - 06, అవమానం - 06

 

పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి వ్రుత్తి వ్యాపారాలలో , కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

 

కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. గత శార్వరి నామ సంవత్సరం మాదిరిగానే గురు గ్రహం వలన ఇబ్బందులు కొనసాగును. ముఖ్యంగా గురువు 20-నవంబర్-2021 నుంచి తీవ్ర ఆర్ధిక సమస్యలు  ఏర్పరచును. స్వార్జిత మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ వ్యయం అగును. వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్ర లేదా శత్రు స్థానాలలో కలిగి ఉన్న కర్కాటక రాశి వారికి  శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా గురు గ్రహానికి తరచుగా అభిషేకాలు, శాంతి జపములు అవసరం.

 

కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును. కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలు విజయం పొందును. జాతకంలో శని వలన కళత్ర దోషం కలిగిన వారు ఈ సంవత్సరం కూడా వివాహ జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. కర్కాటక రాశి వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్త పనికిరాదు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏలినాటి శని లేదు.

 

కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును. కర్కాటక రాశి వారికి ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధనం ఉన్నదంటే అది రాహు - కేతువుల వలననే ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి విజయం ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును. కర్కాటక రాశి వారికి రాహు-కేతువుల వలన శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు.

 

ఏప్రిల్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు లభించును. వ్యక్త్రిగత సమస్యల నుండి బయట పడతారు. ఉద్యోగ  వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కలుగును. కుటుంబములో మీ మాట నెగ్గును. పుష్యమి నక్షత్ర జాతకులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. ద్వితియ వారంలో విహార యాత్రలు ఏర్పడును, కుటుంబంతో సంతోష సమయం గడిపెదరు . 9వ తేదీ నుండి  ధనార్జన పరంగా నిలకడైన జీవనం ఆరంభం అగును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళత్ర జీవనంలో సౌఖ్యం లభించును. ఉన్నత వర్గం వారితో స్నేహం -  తన్మూలక లాభం పొందేదురు. ఇతరులకు మీ మీద ఉన్న విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారు.

 

మే 2021 కర్కాటక  రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. స్వశక్తితో అన్ని కార్యములు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ ప్రయత్నములకు , వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నములకు ఈ మాసం  చక్కటి అనువైన కాలం. ఆర్ధిక రుణాల నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు  చక్కటి ఉత్సాహం ఏర్పరచును. 20,21,22 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారముల వలన ఒక  నష్టం ఎదుర్కోను సూచన.

 

జూన్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు కొద్దిపాటి చికాకులను ఏర్పరచును. సమస్యల పరిష్కారానికి చాకచక్యత అవసరం. ధనాదాయం సామాన్యం. భాత్రువర్గం వారితో విరోధములు నష్టములు ఏర్పరచును. మానసిక చాంచల్యత సంబంధ అనారోగ్యం వలన 18, 19 తేదీలలో ఇబ్బందులు ఎదుర్కొందురు. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో కొంత అనుకూలత మరియు జయం ఏర్పడును. ఈ మాసంలో ధార్మిక కార్యక్రమాలకు ధనం అనుకోని విధంగా ఖర్చు పెట్టవలసి వచ్చును.

 

జూలై 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఆలోచనలు ఉద్రేకపూరితంగా ఉండును. ఎటువంటి కారణం లేకుండా కోపం, చిరాకు ఏర్పడుచుండును. ఆచార సంప్రదాయములను విడిచి వ్యవహరించేదురు. ధనాదాయం సామాన్యం. అనారోగ్య సమస్యలు కొనసాగును. కుటుంబ పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. బంధు మిత్రుల ఆదరణ , చేయూత ఆశించిన విధంగా  ఉండదు. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు ఏర్పడును. వినోద సంబంధ వ్యయం చేయుదురు. ఈ మాసంలో 3,8,11,13,17 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

 

ఆగస్టు 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఆదాయములో పెరుగుదలకు సూచనలు కలవు. శరీర అరోగ్యం సహకరించును. మనసు ఉల్లాసంగా ఉండును. గత కాలపు పెట్టుబడుల నుండి ఆశించిన రాబడి ప్రారంభమగును. కొన్ని వివాదాల నుండి ఉహించని విధంగా బయట పడతారు.ఈ మాసంలో 14, 15, 16 మరియు 17 తేదీలలో కార్యానుకులత లభించును. ప్రభుత్వ రంగంలోని వారికి అదనపు భాద్యతలు లభిస్తాయి , కార్య భారం పెరుగుతుంది. ఔషధ సంబంధ వ్యాపార రంగం లోని వారికి చక్కటి అభివృద్ధి లభించును. యువకుల ఆలోచనలు సక్రమ మార్గంలో ఉండును. చిన్న పిల్లల  ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. నూతన వస్తువులు ఈ మాసంలో కొనుగోలు చేయుట అంతగా కలసిరాదు.

 

సెప్టెంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ప్రయత్న ఆటంకములు ఎదురైనా అంతిమంగా విజయం లభించును. ధనాదాయం సామాన్యం గా ఉండును. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.యుక్తితో సమస్యల నుండి బయట పడతారు. ద్వితియ , తృతీయ వారములు  వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ఈ మాసంలో నూతన ఆదాయ మార్గముల కొరకు చేయు ప్రయత్నాలు అతి కష్టం మీద విజయం పొందును. ఇతరులు తమ మాట నిలబెట్టుకోరు. 23 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య కాలంలో  కుటుంబ పెద్దలతో గొడవల వలన మానసిక అశాంతి ఎదురగు సూచన ఉన్నది.

 

అక్టోబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడవు. ఇతరుల సహకారము ఆశించిన విధంగా ఉండదు. ధనాదాయం తగ్గును. ప్రయాణాలు తీవ్ర ప్రయాసలతో కూడి ఉంటాయి. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం ఎదుర్కొందురు.  మాసం మధ్యలో దైవదర్శన లేదా పుణ్య క్షేత్ర సందర్శన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక వేత్తల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. 18 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనది. మాసాంతానికి ప్రశాంతత లభించును. ఈ మాసంలో  5,14,20,29 తేదీలు అంత అనుకూలమైనవి కాదు.

 

నవంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఇష్టమైన వ్యక్తులతో అదిక సమయం గడపగలుగుతారు. అయితే  ఆశించిన విధంగా ధనాదాయం ఉండదు. సంతానం వలన సౌఖ్యత అనుభవిస్తారు. నిర్ణయాలలో జాప్యం వలన సమస్యలు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం పొందుటకు సూచనలు ఉన్నవి. నూతన వ్యవహారాలు ముందుకు సాగవు. ద్వితియ వారంలో ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు లేదా అధిక కార్య భారం ఎదుర్కొందురు. 16,17,18 తేదీలలో గౌరవ హాని సూచన. మాసాంతంలో ప్రయాణ మూలక వ్యయం  అధికమగుట మరియు ఆరోగ్య భంగములకు కూడా సూచనలు ఉన్నవి.

 

డిసెంబర్ 2021 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఆశించిన రుణాలు పొందగలుగుతారు.శ్రమకు తగిన విధంగా శరీర ఆరోగ్యం సహకరించును. 10 వ తేదీ వరకూ ప్రయత్నములు అతి కష్టం మీద విజయవంతం అగును. 10 వ తేదీ తదుపరి వ్యాపార విస్తరణ కు అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీరు తలపెట్టిన మధ్యవర్తిత్వ కార్యములు విజయవంతం అగును. కోర్టు వ్యవహారములకు కూడా ఈ మాసం అనుకూలం . గృహ వాతావరణంలో సంతోషములు మధ్యమ ఆనందములు ఇచ్చును. ఈ మాసంలో 18,24, 25, తేదీలు అనుకూలమైనవి కావు. 15,16 తేదీలు  వివాహ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును. 

 

జనవరి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో నూతన పనులు ఆరంభించకూడదు.భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ చికాకులు ఎదుర్కొందురు. ద్వితియ వారంలో నూతన వస్త్ర లాభం పొందేదురు. ధనదాయంలో కూడా కొంత  పెరుగుదల లభించును. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడును. చివరి వారం  ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఎదుర్కొందురు. చికాకులు కలిగించే మరియు ప్రయోజనం లేని  ఫలించని ప్రయాణములు చేయవలసి వచ్చును.

 

ఫిబ్రవరి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో గృహంలో విందు భోజనములు, అతిధులకు ఆతిధ్య సంబంధ వ్యయం ఎదుర్కొందురు. గృహంలో వాస్తు మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూల కాలం. సంతానం తో చికాకులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు బుధ గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి. ఆశించిన ప్రమోషన్లు ఏర్పడును. అందరి మన్ననలను పొందుదురు. మాసాంతంలో సామాన్య ఫలితాలు.

 

మార్చి 2022 కర్కాటక రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో వ్యాపారములో లాభములు పెరుగును. చక్కటి ప్రోత్సాహం లభించును. పోటీ దారులు తొలగును. ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. ప్రధమ వారంలో కళత్ర సంబంధ అనారోగ్యం వలన మనస్తాపం అనుభవిస్తారు. మిత్రుల సహకారంతో కెరీర్ పరంగా వృద్ధి లభించును. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు , విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం మరియు ప్రభుత్వ సంబంధ అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు ఏర్పడును.

Sree Plava Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Telugu Rasi Phalalu 2021-2022

 

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు

 

మృగశిర 3 , 4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధునరాశికి చెందును.

2021- 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున వారికి ఆదాయం - 05 వ్యయం - 05 రాజ పూజ్యం - 03


అవమానం - 06

 

పూర్వ పద్దతిలో మిధున రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి చేపట్టిన వ్రుత్తి సంబంధ కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.

మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు అనేక ఆటంకాలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, సంతాన సంబంధ అనారోగ్యత , దాయాదుల వలన న్యాయస్థాన సమస్యలు , రక్త లేదా మెదడు నరాలకు సంబందించిన ఆరోగ్య ప్రమాదాలు ఏర్పరచును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం మిధున రాశి వారికి పూర్తిగా అనుకూలించును. వారసత్వ సంబంధ సమస్యలు తొలగి స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును. మిధున రాశి కి చెందిన సంతానం కలిగిన తల్లిదండ్రులు కూడా 20-నవంబర్-2021 తదుపరి మంచి ఫలితాలు ఎదుర్కొందురు. అన్ని విధములా గురు గ్రహం 20-నవంబర్-2021 నుండి అనుకూల ఫలితాలు ఏర్పరచును.

 

మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఆరోగ్య సమస్యలు కొనసాగును. వృద్ధులైన తల్లిదండ్రుల కు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం. వారి ఆరోగ్య విషయాల పట్ల సదా జాగ్రత్తగా ఉండవలెను. శనైశ్చరునికి ఒక పర్యాయం శాంతి జపం జరిపించుకోనుట మంచిది. మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

 

మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువు వలన వ్యాపార సంబంధ, వివాహ సంబంధ న్యాయస్థాన తగాదాలలో విజయం లభింపచేయును. అయితే సంవత్సరం అంతా తరచుగా వృధా వ్యయం ఎదుర్కొందురు. ఆర్జించిన ధనం చేతిపై నిలువదు. అనుకున్న విధంగా నిలువ ధనం ఏర్పరచుకోలేరు. స్నేహితుల వలన ఆర్ధిక సంబంధ ఇబ్బందులు, నమ్మక ద్రోహం ఏర్పడును. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో జాగ్రత్తగా ఉండవలెను. 

 

ఏప్రిల్ 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సంసార సంబంధంగా చికాకులను చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు.ఆర్ధికంగా ఇబ్బందులు  ఉండవు. ధనాదాయం బాగుండును. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధ పెట్టుబడులు నష్ట పరచును. వాహన సంభందిత వ్యయం ఏర్పడును. ద్వితియ తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ధనలాభం, విజయం. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఏర్పడును. శుభ కార్యములు వాయిదా వేస్తారు. మాసాంతంలో ఆర్ధిక పరంగా వృద్ది పొందుతారు. విద్యార్ధులకు మంచి కాలం. ఆశించిన విద్యా అవకాశములు పొందగలరు. ఈ మాసంలో 2,7,8, 11 తేదీలు అనుకూలమైనవి కావు.  

 

మే 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ముఖ్యమైన కార్యములను అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. పిత్రు వర్గం వారి సహకారం లభించును. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా పదవులు, హోదా పొందుటకు  ప్రయత్నాలు చేయుటకు ఇది అనువైన కాలం. సంతాన ప్రవర్తన కొంత ఆందోళన కలుగచేయును. విదేశి  ప్రాంతం లో స్థిరత్వం కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. వ్యాపార రంగంలోని వారికి నూతన పెట్టుబడులు లభించును. వ్యాపార విస్తరణ కు ఇది అనుకూల కాలం. మాసాంతంలో ప్రతిభ కు తగిన ప్రోత్సాహం ఉండును. ఉదర సంభందమైన సమస్యలు భాదించగలవు.

 

జూన్ 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో చక్కటి ధన సంపాదన పొందుదురు.గృహ వాతావరణం లో చికాకులు తొలగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల నుండి ఒక కీలక సమాచారం లభిస్తుంది. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగ జీవనంలో పని భారం తగ్గుతుంది. ప్రమోషన్లకు అవకాశం ఉన్నది. మాసాంతంలో వృధా వ్యయం ఎదురగు సూచన ఉన్నది. ప్రభుత్వ సంబంధ వ్యవహారములలో విజయం లభించును. ఈ నెలలో 3, 6, 16, 23 , 25, తేదీలు అనుకూలమైనవి కావు.

 

జూలై 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాస  ప్రారంభంలో మంచి అనుకూలత, ఆ తదుపరి కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఏర్పడును. మొదటి వారంలో ఆశించిన ధనప్రాప్తి లభిస్తుంది. ఆశించిన విధంగా వాహన సౌఖ్యం పొందుదురు. కుటుంబ వ్యవహారాలలో మీకు అనుకూలంగా మార్పులు ఏర్పడతాయి. దూరమైన మిత్రులు తిరిగి దగ్గర అవుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు పొందుతారు. బంధు లేదా స్నేహ వర్గ రాక పోకలు ఆనంద పరచును. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి అనుకూల ఫలితాలు. ద్వితీయ వారం చివరి వరకూ పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. 16 వ తేదీ నుండి కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు. మాసాంతంలో వృత్తిలో ప్రతికూల ఫలితాలు. ఈ మాసంలో 19, 20, 21  తేదీలు అనుకూలమైనవి కావు.

 

ఆగస్టు 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ధనసంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది. ధనాదాయం పెరుగును. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. మాతృ వర్గీయులు వైరాగ్య భావన వలన బాధించబడతారు. ద్వితియ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి. తృతీయ వారంలో మానసిక ఒత్తిడి తగ్గును. సుఖ సంతోషములు నెలకొనును. సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభములు ఏర్పడును. స్త్రీలకు వారసత్వ సంబంధ లాభములు లభించును. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ మాసంలో 10వ తేదీ  నుండి 15 వ తేదీ మధ్య కాలం వివాహ ప్రయత్నములుకు శుభం.

 

సెప్టెంబర్ 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో సోదర వర్గంతో వివాదముల మూలంగా ఆర్ధిక నష్టములు ఏర్పడు సూచన కలదు. అనవసర ప్రయాణాలు చేయుదురు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలుగచేయును. నివసిస్తున్న గృహంలో మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ప్రతీ వ్యవహారం నిదానంగా పూర్తిఅగును. మీరు మంచి చెప్పినా ఎదుటి వారు లెక్క చేయని పరిస్తితులు ఎదురగును. చివరి వారంలో వాహన ప్రమాదం ఎదుర్కోను సూచన లేదా ఆరోగ్య రుగ్మతలు బాధించును. 24వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త అవసరం. ఈ నెలలో 2, 7, 15, 18, 21, 24 తేదీలు అనుకూలమైనవి కావు.  ఈ మాసంలో ధనాదాయం సామాన్యం.

 

 

అక్టోబర్ 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గతకాలంలో తెలియక చేసిన తప్పులు అవమాన భారం ఏర్పరచును. మాతృ వర్గం వారికి అనారోగ్య సూచన. ప్రధమ వారంలో షేర్ల విక్రయాల వలన ఆకస్మిక ఆర్ధిక లాభములు ఏర్పడు సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. తృతియ వారం విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చెసే ప్రయత్నాలు లాభించను. బందువుల రాకపోకలు ఉండగలవు. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. రాజకీయ సన్మానం లభించును. నూతన వ్యాపార ప్రయత్నాలు స్థిరచిత్తంతో ప్రయత్నించవలెను. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించగలుగుతారు.

 

నవంబర్ 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో గృహంలో శుభ కార్యక్రమాలు , సంతోష కార్యములు నిర్వహిస్తారు. చక్కటి మానసిక ప్రశాంతత లభించును. నూతన పరిచయాలు దీర్హకాలిక బంధాలకు దారితీయును. ధనాదాయం లో పెరుగుదల ఏర్పడును. వివాహాది విషయములకై తీవ్రంగా చర్చలు జరుపవలసి వచ్చును. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు ఎదురగును. ఉన్నత అధికారుల వలన ప్రతిభంధాకలు ఏర్పడును.రోజువారీ వ్యయం కూడా పెరుగును. భూమి లేదా స్థిరాస్తి వ్యవహారములో వివాదములు ఏర్పడు సూచన.

 

డిసెంబర్ 2021 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో సంతాన సంబంధ లాభములు మరియు జీవన అభివృద్ధి లో లాభములు పొందుతారు.ధనాదాయం పెరుగును. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి లభించు సూచన. అందరి మన్ననలూ పొందుదురు. నూతన గృహ ప్రయత్నములు ఫలించును. మానసిక ఆలోచనలు అధికమగును. ప్రేమకలాపముల వలన ఆర్ధిక వ్యయం ఎదుర్కొందురు. ఈ మాసంలో ప్రారంభించు నూతన వ్యాపారములు విజయవంతం అగును. భాగస్వాములను సమకుర్చుకోగలరు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయుదురు.కళా రంగంలోని వారికి నూతన అవకాశములు లభించును. 

 

 

 

జనవరి 2022 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో  వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం లభించును. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ఆర్జన చేయుదురు. ఈ మాసంలో ధన సంపాదన పెరుగును. ఉద్యోగ జీవనంలోని వారికి మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. పోటీదారుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. ప్రధమ, ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు ఏర్పరచును. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. జీవిత భాగస్వామితో మాట కలయికలో ఇబ్బందులు ఎదురగును.  ఆచారవంతమైన జీవితానికి ఆలోచనలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం.

 

ఫిబ్రవరి 2022 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసం కోర్టు వ్యవహరాలకు, అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. నూతన వ్యక్తుల చేరిక వలన కుటుంబ బలం పెరుగుతుంది. ఉద్యోగ పరంగా  స్థానచలన ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో  అనుకూలంగా ఉంటుంది. వ్యాపారములు విస్తరించే అవకాశం లభించును. భాగస్వామ్య వ్యాపార  ప్రయత్నములు లాభించును. ముఖ్యంగా వ్యాపార వర్గం వారికి 25, 26, 27 తేదీలు మంచి ఫలితాలను కలిగించును.

 

మార్చి 2022 మిధున రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగానే ఉండును. సంఘం లో చక్కటి పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. తోటి ఉగ్యోగుల మధ్య  గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. శతృ జయం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు విధేయులుగా మారతారు. అన్ని విషయములందు విజయములు పొందుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు వినుదురు. మీ అంచనాలు నిజమగును. ఈ మాసంలో చేయు ప్రయనములందు చిన్నపాటి  ఆరోగ్య సమస్యలు ఎదురగును. కుటుంబంలో ఆర్భాటాలకు పోకుండా ఉండుట మంచిది.